સખી વન સ્ટોપ સેન્ટર: UPના વૃદ્ધાનું પરિવાર સાથે મિલન, અભયમ ટીમની મદદથી સુખદ પુનઃમિલન.
સખી વન સ્ટોપ સેન્ટર: UPના વૃદ્ધાનું પરિવાર સાથે મિલન, અભયમ ટીમની મદદથી સુખદ પુનઃમિલન.
Published on: 10th February, 2026

ગુસ્સામાં ઘરેથી નીકળેલા UPના વૃદ્ધા થરાદ પહોંચ્યા, જ્યાં 181 અભયમ ટીમે તેમને પાલનપુરના સખી વન સ્ટોપ સેન્ટરમાં આશ્રય આપ્યો. કાઉન્સેલિંગ દ્વારા પરિજનોને શોધી બે દિવસમાં સુખદ મિલન કરાવ્યું. સખી વન સ્ટોપ સેન્ટરની સરાહનીય કામગીરી.