ભારતમાં 'પ્રલય'ની ચેતવણી
ભારતમાં 'પ્રલય'ની ચેતવણી
Published on: 20th September, 2026

૧૮૦ થી વધુ ભારતીય વૈજ્ઞાનિકોએ દેશમાં આગામી નવેમ્બરથી 'પ્રલય' જેવા હવામાનની ચેતવણી આપી છે, જે વન્યજીવો, નદીઓ અને પર્યાવરણ પર ગંભીર અસર કરી શકે છે. અલ નીનોનું આગામી ૨૦૨૬-૨૭નું સ્વરૂપ અત્યંત વિનાશક હોવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ શક્તિશાળી અલ નીનોને કારણે ભારતના જંગલો, નદીઓ, સમુદ્રો, પર્વતો અને વન્યજીવો પર તેની પ્રતિકૂળ અસરો પડશે. વૈજ્ઞાનિકો અત્યારથી જ તૈયારીઓ શરૂ કરવા હાકલ કરી રહ્યા છે.