પોખરા-કાઠમંડૂ બસ ત્રિશુલી નદીમાં ખાબકતા મોટી દુર્ઘટના, જેમાં મહિલાઓ અને પુરુષો સહિત ઘણા લોકોના મૃત્યુ થયા.
પોખરા-કાઠમંડૂ બસ ત્રિશુલી નદીમાં ખાબકતા મોટી દુર્ઘટના, જેમાં મહિલાઓ અને પુરુષો સહિત ઘણા લોકોના મૃત્યુ થયા.
Published on: 23rd February, 2026

પોખરાથી કાઠમંડૂ જતી બસ ત્રિશુલી નદીમાં ખાબકતા દુર્ઘટના સર્જાઈ. જેમાં 6 મહિલાઓ, 12 પુરુષો સહિત અનેક લોકોના મોત થયા, જ્યારે 26ને હોસ્પિટલમાં ખસેડાયા. મૃતકોમાં ન્યૂઝીલેન્ડના નાગરિક સહિત વિદેશી પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. બસમાં 44 મુસાફરો સવાર હતા. દુર્ગમ સ્થળ અને રાત્રિના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલી આવી, છતાં 27 લોકોને બચાવાયા. સેના અને પોલીસે સંયુક્ત બચાવ અભિયાન ચલાવ્યું.