SAL હોસ્પિટલનું કેન્સર જાગૃતિ સિમ્પોઝિયમ.
SAL હોસ્પિટલનું કેન્સર જાગૃતિ સિમ્પોઝિયમ.
Published on: 31st March, 2026

SAL હોસ્પિટલ દ્વારા 'અર્લીકેર – લાઇફલોંગ વેલનેસ' પર કેન્સર જાગૃતિ સિમ્પોઝિયમ યોજાયો, જેમાં કેન્સર નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું. Mumbaiના ડૉ. સંકેત મહેતા મુખ્ય અતિથિ હતા. ડૉ. જયવીરસિંહ ઝાલા, ડૉ. ધવલ ઠક્કર, ડૉ. સંકેત શાહ અને ડૉ. મંથન કાથરોટિયા જેવા નિષ્ણાતોએ પેનલમાં સેવા આપી. 500થી વધુ લોકોએ ભાગ લીધો. આયોજકોએ ડોકટરો અને ભાગીદારોનો આભાર માન્યો.