મચ્છરોનો ત્રાસ ઘટાડવા ગૂગલ ૩.૨ કરોડ મચ્છરોને કરશે મુક્ત
મચ્છરોનો ત્રાસ ઘટાડવા ગૂગલ ૩.૨ કરોડ મચ્છરોને કરશે મુક્ત
Published on: 02nd June, 2026

ગૂગલ મચ્છરોના ત્રાસમાંથી દુનિયાને મુક્ત કરાવવા માટે એક અનોખી યોજના પર કામ કરી રહ્યું છે. આ યોજનામાં "લોઢું લોઢાને કાપે" તેવી પદ્ધતિ અપનાવાશે. લેબોરેટરીમાં ખાસ જીવાણુઓથી સંક્રમિત કરાયેલા મચ્છરોને મુક્ત કરવામાં આવશે. આ મચ્છરો વાતાવરણમાં રહેલા અન્ય મચ્છરો સાથે સંપર્કમાં આવીને તેમની પ્રજાતિનો નાશ કરશે. આ પદ્ધતિ પર્યાવરણ પર કોઈ નકારાત્મક અસર નહીં કરે તે સુનિશ્ચિત કરવામાં આવશે.