ભાવનગરમાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે તલવારો અને પથ્થરોનો વરસાદ.
ભાવનગરમાં નજીવી બાબતે બે પરિવારો વચ્ચે તલવારો અને પથ્થરોનો વરસાદ.
Published on: 09th May, 2026

ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં કરિયાણાની દુકાને બેસવા જેવી નજીવી બાબતે બારૈયા અને મકવાણા પરિવારો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ તલવારો, લાકડીઓ અને પથ્થરોથી હુમલો થયો. આ અથડામણમાં 4-5 લોકો ઇજાગ્રસ્ત થયા, જેના પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી કાર્યવાહી હાથ ધરી છે.