સ્વામિનારાયણ મંદિરમાં સંતનું ઊંઘની ગોળીઓ ખાઈ મૃત્યુ, તપાસની માંગ
સ્વામિનારાયણ મંદિરમાં સંતનું ઊંઘની ગોળીઓ ખાઈ મૃત્યુ, તપાસની માંગ
Published on: 16th May, 2026

સુરતના લસકાણા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મિશન મંદિરના સંત પ્રિયદર્શન સ્વામીએ અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા હરિભક્તો અને સાધુ સમાજમાં ભારે ખળભળાટ મચી ગયો છે. ઊંઘની ગોળીઓ ખાઈ લેતા તેમને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં લાંબી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ મામલે હવે ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસની માંગ ઉઠી છે.