સુરતના ભાજપ નેતાની પુત્રવધૂએ પતિના વ્યાભિચારથી કંટાળી જીવન ટુંકાવ્યું
સુરતના ભાજપ નેતાની પુત્રવધૂએ પતિના વ્યાભિચારથી કંટાળી જીવન ટુંકાવ્યું
Published on: 26th August, 2026

સુરતના Kadodara માં ભાજપ નેતા શશીસિંગ રાજપુતની 24 વર્ષીય પુત્રવધૂ Nidhi Kumari એ પતિ Saurabh Rajput ના અન્ય મહિલા સાથેના અનૈતિક સંબંધો અને સતત માનસિક ત્રાસથી કંટાળી આત્મહત્યા કરી લીધી. ઘરમાં સીલિંગ ફેન સાથે સાડી બાંધી જીવન ટુંકાવ્યું. મૃતદેહ કોલ્ડ સ્ટોરેજમાં રખાયો, કારણ કે ભાઈએ હત્યાનો આક્ષેપ કર્યો. તબીબી તપાસમાં આંતરવસ્ત્રોમાંથી મળી આવેલી સુસાઇડ નોટમાં સમગ્ર હકીકત બહાર આવી. પોલીસે પતિ અને તેની પ્રેમિકા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.