ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની અસરથી હવાઈ સેવા ખોરવાઈ, વધુ 15 International ફ્લાઇટ રદ.
ઇરાન-ઇઝરાયેલ યુદ્ધની અસરથી હવાઈ સેવા ખોરવાઈ, વધુ 15 International ફ્લાઇટ રદ.
Published on: 06th March, 2026

અમદાવાદ એરપોર્ટથી ઉપડતી 15 International અને 5 ડોમેસ્ટિક ફ્લાઇટ રદ થઈ. કુવૈત, દુબઈ, શારજાહની ફ્લાઇટ રદ થતા મુસાફરો પરેશાન થયા. ઈરાન યુદ્ધના લીધે એરપોર્ટ પર સતત છઠ્ઠા દિવસે પણ હવાઈ સેવા અસ્તવ્યસ્ત રહી. હજારો મુસાફરો હાલાકીમાં મુકાયા અને એરલાઈન્સને નુકસાન થયું.