સુરેન્દ્રનગર યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારંભ યોજાયો જેમાં વિદ્યાર્થીઓને પદવી અને મેડલથી સન્માનિત કરાયા.
સુરેન્દ્રનગર યુનિવર્સિટીનો ત્રીજો પદવીદાન સમારંભ યોજાયો જેમાં વિદ્યાર્થીઓને પદવી અને મેડલથી સન્માનિત કરાયા.
Published on: 17th March, 2026

સુરેન્દ્રનગર યુનિવર્સિટીના ત્રીજા પદવીદાન સમારંભમાં PHD, સરકારી નોકરી, મેડલ અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર 2896 વિદ્યાર્થીઓને સન્માનિત કરાયા. યુનિવર્સિટીના પ્રમુખ ઇન્દ્રસિંહ ઝાલા અને ઉપપ્રમુખ શીવાંગીબા ઝાલાના પ્રયાસોથી ગામડાના વિદ્યાર્થીઓને શિક્ષણ અને વિવિધ ક્ષેત્રોમાં લાભ મળી રહ્યો છે. રાજકોટ ઠાકોર માંધાતાસિંહજી જાડેજા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા.