ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે, શિક્ષણ હવે માત્ર એક BUSINESS : મદ્રાસ હાઇકોર્ટ.
ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે, શિક્ષણ હવે માત્ર એક BUSINESS : મદ્રાસ હાઇકોર્ટ.
Published on: 21st April, 2026

મદ્રાસ હાઇકોર્ટે શિક્ષણના વેપારીકરણ પર ટિપ્પણી કરી, શિક્ષણને પવિત્ર મનાતું હવે માત્ર BUSINESS ગણાવ્યો. ગરીબોને ભાગ્યે જ ન્યાય મળે છે. સ્કૂલ સામે HOSPITAL હોવા છતાં વિદ્યાર્થિનીને દાખલ ના કરાઇ, કેમ્પસમાં મોત થતા હાઇકોર્ટ નારાજ થઈ. દેવી સરસ્વતી શિક્ષણનું પ્રતિક પણ શિક્ષણ વેપાર બની ગયું છે.