વઢવાણની સંસ્કાર સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન
વઢવાણની સંસ્કાર સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન
Published on: 03rd February, 2026

વઢવાણની સંસ્કાર સ્કૂલમાં વિજ્ઞાન મેળાનું આયોજન થયું, જેમાં ધોરણ 5 થી 8 ના 80 વિદ્યાર્થીઓએ 48 જેટલા પ્રોજેક્ટ્સ રજૂ કર્યા. 600થી વધુ લોકોએ આ મેળાને માણ્યો. વિદ્યાર્થીઓએ પર્યાવરણની જાળવણી, Solar energy અને આધુનિક Technology આધારિત પ્રોજેક્ટ્સ બનાવ્યા હતા. આ પ્રકારના આયોજનથી વિદ્યાર્થીઓને Platform મળે છે.