ગીરના સિંહો દરિયાકાંઠે: ઉનામાં મારણ, દીવમાં સિંહણ દેખાતાં ભય
ગીરના સિંહો દરિયાકાંઠે: ઉનામાં મારણ, દીવમાં સિંહણ દેખાતાં ભય
Published on: 03rd February, 2026

ગીરના સિંહો હવે દરિયાકાંઠા તરફ, ઉનાના ગુંદાળામાં બે મારણ અને દીવના વણાંકબારામાં સિંહણ દેખાતાં ફફડાટ. સિંહ પરિવારે ગુંદાળામાં પશુઓ પર હુમલો કરી બે મારણ કર્યા. દીવના વણાંકબારામાં સ્મશાન પાસે સિંહણ દેખાઈ. પ્રવાસીઓની સુરક્ષા માટે સિંહોને પાંજરે પૂરવા માગ કરાઈ. વન વિભાગે પેટ્રોલિંગ વધારવાની તજવીજ હાથ ધરી.