તેજ પ્રતાપ યાદવ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ
તેજ પ્રતાપ યાદવ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ
Published on: 26th July, 2026

બિહાર બંધ દરમિયાન થયેલી હિંસા અને પોલીસ પર થયેલા હુમલાના સંદર્ભમાં JJDના વડા તેજ પ્રતાપ યાદવ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 109 હેઠળ હત્યાના પ્રયાસનો ગંભીર કેસ દાખલ કરવામાં આવ્યો છે. જો આ આરોપ સાબિત થાય તો તેમને 10 વર્ષ સુધીની જેલ અને દંડ થઈ શકે છે. આ ઉપરાંત, જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડવા સહિત BNS ની અન્ય કલમો હેઠળ પણ કાર્યવાહી કરાઈ છે. પોલીસે તેમને ધરપકડ બાદ 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે.