શ્રીલંકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયા પર સંકટ
શ્રીલંકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયા પર સંકટ
Published on: 26th July, 2026

આગામી શ્રીલંકા પ્રવાસ પહેલા ટીમ ઈન્ડિયા ફિટનેસ સંકટનો સામનો કરી રહી છે. પાંચ મુખ્ય ખેલાડીઓ ઈજાગ્રસ્ત થતાં કેપ્ટન શુભમન ગિલ અને કોચ ગૌતમ ગંભીર ની ચિંતા વધી ગઈ છે. વોશિંગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ અને સાઈ સુદર્શનની ફિટનેસ પર પ્રશ્નાર્થ છે, જ્યારે હર્ષિત રાણા અને નીતિશ કુમાર રેડ્ડી પસંદગીમાંથી બહાર છે. આ ખેલાડીઓની ગેરહાજરી ટીમ કોમ્બિનેશનને અસર કરી રહી છે, જેના કારણે BCCI પણ ચિંતિત છે.