જેતપુરમાં મંડપ હટાવતી વખતે અકસ્માત, વીજ કરંટથી એક શ્રમિકનું મોત.
જેતપુરમાં મંડપ હટાવતી વખતે અકસ્માત, વીજ કરંટથી એક શ્રમિકનું મોત.
Published on: 30th March, 2026

જેતપુર શહેરમાં કથાનો મંડપ હટાવતી વખતે ત્રણ શ્રમિકોને હાઈ-વોલ્ટેજ વીજ કરંટ લાગ્યો. એક શ્રમિકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું. કથા સંપન્ન થયા બાદ મંડપ સર્વિસના શ્રમિકો લોખંડના મંડપ ઉખેડતા હતા ત્યારે લોખંડનો પાઈપ વીજ લાઈનને અડી જવાથી કરંટ લાગ્યો. આ દુર્ઘટનાથી શ્રમિક પરિવારમાં શોકની લહેર છવાઈ ગઈ છે.