Logo Logo
News About Us Contact Us
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • Trending
  • News Sources
  1. News
  2. મારું ગુજરાત
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ PI અને Dy.Sp ના બઢતી સાથે બદલીના આદેશ આપ્યા.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ PI અને Dy.Sp ના બઢતી સાથે બદલીના આદેશ આપ્યા.

બદલી માટે 50 કર્મચારીઓની ટીમ બેસાડી. સામાન્ય લોકોને ફોન કરીને બદલી થતા પોલીસ અધિકારીઓ વિશે પ્રતિસાદ માંગવામાં આવ્યાં. આ સાહેબ તમારા વિસ્તારમાં કેવા હતા, કેવું કામ કર્યું વગેરે. લિસ્ટ હજુ બહાર પડવામા આવ્યું નથી.

Published on: 21st July, 2025
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ PI અને Dy.Sp ના બઢતી સાથે બદલીના આદેશ આપ્યા.
Published on: 21st July, 2025
બદલી માટે 50 કર્મચારીઓની ટીમ બેસાડી. સામાન્ય લોકોને ફોન કરીને બદલી થતા પોલીસ અધિકારીઓ વિશે પ્રતિસાદ માંગવામાં આવ્યાં. આ સાહેબ તમારા વિસ્તારમાં કેવા હતા, કેવું કામ કર્યું વગેરે. લિસ્ટ હજુ બહાર પડવામા આવ્યું નથી.
ASI અરુણાબેનના પિતાએ નોંધાવી FIR
ASI અરુણાબેનના પિતાએ નોંધાવી FIR

મારી મોટી દિકરી અરૂણાબેન જે પોલીસ વિભાગમાં એ.એસ.આઈ. તરીકે અંજાર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હોઈ અને જે અંજાર ખાતે ગંગોત્રી-૨ સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેતી હતી અને તેની સગાઈ સુરેન્દ્રનગર જીલ્લાના લીમડી તાલુકાના ટોકરાળા ગામ ના શંકરભાઈ ડાયાભાઈ જાદવ જે અમારી સમાજનો હોઈ જેનો દિકરો દિલીપ જે CRPFમાં નોકરી કરતો હોઈ તેની સાથે સગાઈની વાતચીત ચાલુમાં હતી અને આ દિલીપ તથા મારી દિકરી અરૂણા પણ એકબીજાને પસંદ કરતા હતા અને બન્ને જણાને રજા હોય ત્યારે તેઓ એકબીજાને મળતા હતા જે અંગેની અમોને જાણ હતી અને મારી દિકરી અરૂણાબે ન ગઈ તા. ૧૧/૦૭/૨૦૨૫ થી તા.૧૭/૦૭/૨૦૨૫ સુધી રજામાં અમારા વતન આવેલ હતી અને ગઈકાલ તા. ૧૮/૦૭/૨૦૨૫ ના રાત્રે સાતેક વાગ્યે મારી દિકરી અરૂણાનો મને ફોન આવેલ અને સામન્ય વાતચીત કરેલ હતી બાદ આજરોજ તા .૧૯/૦૭/૨૦૨૫ ના રોજ સવારમાં અગિયારેક વાગ્યે હું અમારા ગામડે હતો ત્યારે મને અંજાર પોલીસ સ્ટેશનથી ફોન આ વેલ અને જણાવેલ કે, તમારી દિકરી અરૂણાબેનનુ તેના રહેણાંક મકાને દિલીપભાઈ શંકરભાઈએ મર્ડર કરેલ છે જેથી તમો અંજાર આવો તેવી જાણ કરેલ જેથી હું અમારા ગામડેથી અમારા સમાજના આગેવાનોને સાથે લઈ અંજાર સરકારી દવાખાને આવેલ ત્યારે મારી દિકરી અરૂણાને અંજાર સરકારી દવાખાનના પી.એમ.રૂમમાં રાખેલ હતી અને તેને ડોકટર સાહેબે હત્યા થઈ ગયેલ હોવાનુ જાહેર કરેલ હતુ અને મારી દિકરી અરૂણાના ગળાના ભાગે ટુંપો આપેલાના નિશાનો હતા અને ડોકટર સાહેબે તેની લાશનુ પી.એમ. થવા સારૂ જામનગર મોકલવા અંગેની જાણ અમોને કરેલ હતી અને ત્યાં હાજર પોલીસ સ્ટાફ ના માણસોને મારી દિકરી બાબતે પુછતા તેઓએ જણાવેલ હતુ કે, અરૂણાબેન ગઈ કાલે પોલીસ સ્ટેશન નોકરી ઉપર આવેલ હતા અને રાત્રે નવ વાગ્યા સુધી પોલીસ સ્ટેશનની કામગીરીમાં હતા અને આજરોજ સવારમાં કલાક-૧૦/૧૦ વાગ્યે તે નુ મર્ડર દિલીપ જાદવે કરેલ છે તેવી અમોને જાણ થયેલ છે તેવી વિગત જણાવેલ હતી. જેથી આ અંગે પોલીસ ફરીયાદ કરવા માટે હું અંજાર પોલીસ સ્ટેશન આવેલ છું.

Published on: 20th July, 2025
ASI અરુણાબેનના પિતાએ નોંધાવી FIR
Published on: 20th July, 2025
મારી મોટી દિકરી અરૂણાબેન જે પોલીસ વિભાગમાં એ.એસ.આઈ. તરીકે અંજાર પોલીસ સ્ટેશનમાં નોકરી કરતી હોઈ અને જે અંજાર ખાતે ગંગોત્રી-૨ સોસાયટીમાં મકાન ભાડે રાખીને રહેતી હતી અને તેની સગાઈ સુરેન્દ્રનગર જીલ્લાના લીમડી તાલુકાના ટોકરાળા ગામ ના શંકરભાઈ ડાયાભાઈ જાદવ જે અમારી સમાજનો હોઈ જેનો દિકરો દિલીપ જે CRPFમાં નોકરી કરતો હોઈ તેની સાથે સગાઈની વાતચીત ચાલુમાં હતી અને આ દિલીપ તથા મારી દિકરી અરૂણા પણ એકબીજાને પસંદ કરતા હતા અને બન્ને જણાને રજા હોય ત્યારે તેઓ એકબીજાને મળતા હતા જે અંગેની અમોને જાણ હતી અને મારી દિકરી અરૂણાબે ન ગઈ તા. ૧૧/૦૭/૨૦૨૫ થી તા.૧૭/૦૭/૨૦૨૫ સુધી રજામાં અમારા વતન આવેલ હતી અને ગઈકાલ તા. ૧૮/૦૭/૨૦૨૫ ના રાત્રે સાતેક વાગ્યે મારી દિકરી અરૂણાનો મને ફોન આવેલ અને સામન્ય વાતચીત કરેલ હતી બાદ આજરોજ તા .૧૯/૦૭/૨૦૨૫ ના રોજ સવારમાં અગિયારેક વાગ્યે હું અમારા ગામડે હતો ત્યારે મને અંજાર પોલીસ સ્ટેશનથી ફોન આ વેલ અને જણાવેલ કે, તમારી દિકરી અરૂણાબેનનુ તેના રહેણાંક મકાને દિલીપભાઈ શંકરભાઈએ મર્ડર કરેલ છે જેથી તમો અંજાર આવો તેવી જાણ કરેલ જેથી હું અમારા ગામડેથી અમારા સમાજના આગેવાનોને સાથે લઈ અંજાર સરકારી દવાખાને આવેલ ત્યારે મારી દિકરી અરૂણાને અંજાર સરકારી દવાખાનના પી.એમ.રૂમમાં રાખેલ હતી અને તેને ડોકટર સાહેબે હત્યા થઈ ગયેલ હોવાનુ જાહેર કરેલ હતુ અને મારી દિકરી અરૂણાના ગળાના ભાગે ટુંપો આપેલાના નિશાનો હતા અને ડોકટર સાહેબે તેની લાશનુ પી.એમ. થવા સારૂ જામનગર મોકલવા અંગેની જાણ અમોને કરેલ હતી અને ત્યાં હાજર પોલીસ સ્ટાફ ના માણસોને મારી દિકરી બાબતે પુછતા તેઓએ જણાવેલ હતુ કે, અરૂણાબેન ગઈ કાલે પોલીસ સ્ટેશન નોકરી ઉપર આવેલ હતા અને રાત્રે નવ વાગ્યા સુધી પોલીસ સ્ટેશનની કામગીરીમાં હતા અને આજરોજ સવારમાં કલાક-૧૦/૧૦ વાગ્યે તે નુ મર્ડર દિલીપ જાદવે કરેલ છે તેવી અમોને જાણ થયેલ છે તેવી વિગત જણાવેલ હતી. જેથી આ અંગે પોલીસ ફરીયાદ કરવા માટે હું અંજાર પોલીસ સ્ટેશન આવેલ છું.
ASI ની હત્યા કરનાર આરોપી CRPF દિલીપ
ASI ની હત્યા કરનાર આરોપી CRPF દિલીપ

કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટુભાઈ જાદવ (ઉ.વ. ૨૫) ની હત્યા કરનાર CRPF બોયફ્રેન્ડ દિલીપ. ઘરમાં ગળું દાબીને હત્યા કરી હતી હત્યા. ASI અરુણાબેન જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા.

Published on: 20th July, 2025
ASI ની હત્યા કરનાર આરોપી CRPF દિલીપ
Published on: 20th July, 2025
કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં ASI તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટુભાઈ જાદવ (ઉ.વ. ૨૫) ની હત્યા કરનાર CRPF બોયફ્રેન્ડ દિલીપ. ઘરમાં ગળું દાબીને હત્યા કરી હતી હત્યા. ASI અરુણાબેન જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા.
અંજાર પોલીસ સ્ટેશનની ASI ની તેના CRPF બોયફ્રેન્ડ દ્વારા હત્યા
અંજાર પોલીસ સ્ટેશનની ASI ની તેના CRPF બોયફ્રેન્ડ દ્વારા હત્યા

કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટુભાઈ જાદવ (ઉ.વ. ૨૫)ની ગત રાત્રે તેના CRPF બોયફ્રેન્ડ જવાને ઘરમાં ગળું દાબીને હત્યા કરી નાખતા પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે. ASI અરુણાબેન જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા.

Published on: 19th July, 2025
અંજાર પોલીસ સ્ટેશનની ASI ની તેના CRPF બોયફ્રેન્ડ દ્વારા હત્યા
Published on: 19th July, 2025
કચ્છ જિલ્લાના અંજાર પોલીસ સ્ટેશનમાં આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા અરુણાબેન નટુભાઈ જાદવ (ઉ.વ. ૨૫)ની ગત રાત્રે તેના CRPF બોયફ્રેન્ડ જવાને ઘરમાં ગળું દાબીને હત્યા કરી નાખતા પોલીસ ખાતામાં દોડધામ મચી ગઈ છે. ASI અરુણાબેન જાદવ મૂળ સુરેન્દ્રનગરના દેરવાડાના વતની હતા.
રાજ્યમાં IAS અધિકારીઓની બદલી
રાજ્યમાં IAS અધિકારીઓની બદલી

રાજ્યમાં 3 IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. IAS સંજય કૌલને GIFT સિટીના MD અને CEO પદે નિયુક્ત કરાયા. IAS કે. એસ. વસાવાને ડાંગના DDO પદે નિયુક્ત કરાયા. IAS સુથાર રાજની નર્મદાના DDO તરીકે નિમણૂક કરાયા છે.

Published on: 15th July, 2025
રાજ્યમાં IAS અધિકારીઓની બદલી
Published on: 15th July, 2025
રાજ્યમાં 3 IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે. IAS સંજય કૌલને GIFT સિટીના MD અને CEO પદે નિયુક્ત કરાયા. IAS કે. એસ. વસાવાને ડાંગના DDO પદે નિયુક્ત કરાયા. IAS સુથાર રાજની નર્મદાના DDO તરીકે નિમણૂક કરાયા છે.
ભાવ વધારા મામલે હિંમતનગરમાં સાબર ડેરી આગળ ઘેરાવ કરતા ઈજાગ્રસ્ત એક પશુપાલકનું મોત.
ભાવ વધારા મામલે હિંમતનગરમાં સાબર ડેરી આગળ ઘેરાવ કરતા ઈજાગ્રસ્ત એક પશુપાલકનું મોત.

સાબર ડેરી આગળ પ્રદર્શન કરી રહેલા પશુપાલકોના આક્રોશનું મુખ્ય કારણ ગયા વર્ષે સાબર ડેરીએ વધારા પેટે 602 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેના લીધે 17%થી વધુ ભાવ વધારો મળ્યો હતો. આ ચાલુ વર્ષે આ આંકડો ઘટાડીને માત્ર 500 કરોડ રૂપિયા કરી દેવાયો છે, જેના પરિણામે ભાવ વધારો ઘટી ગયો છે.

Published on: 15th July, 2025
ભાવ વધારા મામલે હિંમતનગરમાં સાબર ડેરી આગળ ઘેરાવ કરતા ઈજાગ્રસ્ત એક પશુપાલકનું મોત.
Published on: 15th July, 2025
સાબર ડેરી આગળ પ્રદર્શન કરી રહેલા પશુપાલકોના આક્રોશનું મુખ્ય કારણ ગયા વર્ષે સાબર ડેરીએ વધારા પેટે 602 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેના લીધે 17%થી વધુ ભાવ વધારો મળ્યો હતો. આ ચાલુ વર્ષે આ આંકડો ઘટાડીને માત્ર 500 કરોડ રૂપિયા કરી દેવાયો છે, જેના પરિણામે ભાવ વધારો ઘટી ગયો છે.
PI આઈ.બી.વલવી સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
PI આઈ.બી.વલવી સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ

SMCની કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા દ્વારા PI આઈ.બી.વલવી ચોટીલા પોસ્ટે, UHC છગનભાઈ માયાભાઈ ગમારા, APC હિતેશભાઈ ગોરધનભાઈ, UPC ભરતભાઇ રણુભાઇ, UPC રવિરાજ મેરૂભાઇ ખાચર અને UPC હરેશભાઈ શાંતુભાઈ ખાવડ ચોટીલા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસવડાની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

Published on: 04th July, 2025
PI આઈ.બી.વલવી સહિત 5 પોલીસકર્મીઓ સસ્પેન્ડ
Published on: 04th July, 2025
SMCની કાર્યવાહીને લઈને જિલ્લા પોલીસવડા ગીરીશ પંડ્યા દ્વારા PI આઈ.બી.વલવી ચોટીલા પોસ્ટે, UHC છગનભાઈ માયાભાઈ ગમારા, APC હિતેશભાઈ ગોરધનભાઈ, UPC ભરતભાઇ રણુભાઇ, UPC રવિરાજ મેરૂભાઇ ખાચર અને UPC હરેશભાઈ શાંતુભાઈ ખાવડ ચોટીલા પોલીસ સ્ટેશનને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પોલીસવડાની કાર્યવાહીથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
Pharmacy council of india(PCI)ના અધ્યક્ષને ત્યાં દરોડા
Pharmacy council of india(PCI)ના અધ્યક્ષને ત્યાં દરોડા

Pharmacy council of india(PCI) ના અધ્યક્ષ મોન્ટુ પટેલના દિલ્હી અને અમદાવાદ સ્થિત ઝુંડાલ બંગલોમાં CBIના દરોડા પાડ્યા. ૫૦૦૦ હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને મોન્ટુ પટેલ ફરાર. મોન્ટુ પટેલના અંડરમાં દેશની ૧૨૦૦૦ ફાર્મસી કોલેજો આવે છે. મોન્ટુ પટેલ ચાર વર્ષ પહેલા જ આ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા હતા. તપાસકર્તાઓએ ખુલાસો કર્યો કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) સિસ્ટમમાં નકલી ઇનવર્ડ નંબરો, જૂની તારીખની એન્ટ્રીઓ અને ચેડાં કરેલી ફાઇલોનો ઉપયોગ મોન્ટુ પટેલ અને તેમના સહયોગીઓને PCI માં વરિષ્ઠ હોદ્દાઓ પર બઢતી આપવા માટે કરવામાં આવ્યો હતો. નોંધનીય વાત એ છે કે મોન્ટુ પટેલ ભાજપના યુવા મોરચા સાથે સંકળાયેલા છે.

Published on: 04th July, 2025
Pharmacy council of india(PCI)ના અધ્યક્ષને ત્યાં દરોડા
Published on: 04th July, 2025
Pharmacy council of india(PCI) ના અધ્યક્ષ મોન્ટુ પટેલના દિલ્હી અને અમદાવાદ સ્થિત ઝુંડાલ બંગલોમાં CBIના દરોડા પાડ્યા. ૫૦૦૦ હજાર કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કરીને મોન્ટુ પટેલ ફરાર. મોન્ટુ પટેલના અંડરમાં દેશની ૧૨૦૦૦ ફાર્મસી કોલેજો આવે છે. મોન્ટુ પટેલ ચાર વર્ષ પહેલા જ આ કાઉન્સિલના અધ્યક્ષ બન્યા હતા. તપાસકર્તાઓએ ખુલાસો કર્યો કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) સિસ્ટમમાં નકલી ઇનવર્ડ નંબરો, જૂની તારીખની એન્ટ્રીઓ અને ચેડાં કરેલી ફાઇલોનો ઉપયોગ મોન્ટુ પટેલ અને તેમના સહયોગીઓને PCI માં વરિષ્ઠ હોદ્દાઓ પર બઢતી આપવા માટે કરવામાં આવ્યો હતો. નોંધનીય વાત એ છે કે મોન્ટુ પટેલ ભાજપના યુવા મોરચા સાથે સંકળાયેલા છે.
24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ
24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ

માત્ર 24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ. IAS નેહા બ્યાડવાલને પ્રોબેશનમાં ભરૂચમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિયુક્ત કરવામા આવ્યા છે. નેહા બ્યાડવાલનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો, જ્યારે ઉછેર છત્તીસગઢમાં થયો છે. IAS નેહાએ UPSCની પરીક્ષામાં કુલ 960 ગુણ મેળવ્યા, જેમાં ઇન્ટરવ્યુમાં 151 ગુણનો સમાવેશ થાય છે.

Published on: 03rd July, 2025
24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ
Published on: 03rd July, 2025
માત્ર 24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ. IAS નેહા બ્યાડવાલને પ્રોબેશનમાં ભરૂચમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિયુક્ત કરવામા આવ્યા છે. નેહા બ્યાડવાલનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો, જ્યારે ઉછેર છત્તીસગઢમાં થયો છે. IAS નેહાએ UPSCની પરીક્ષામાં કુલ 960 ગુણ મેળવ્યા, જેમાં ઇન્ટરવ્યુમાં 151 ગુણનો સમાવેશ થાય છે.
તો શું રાજ્ય ના નવા DGP બનશે મનોજ અગ્રવાલ?
તો શું રાજ્ય ના નવા DGP બનશે મનોજ અગ્રવાલ?

આજે (૩૦ જુન, ૨૦૨૫) ગુજરાત રાજ્યના વર્તમાન DGP વિકાસ સહાય નિવૃત્ત થઈ રહ્યા છે. જો DGP વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્ટેન્શન મળે તો એમના પછીના સિનિયર IPS મનોજ અગ્રવાલ DGP બન્યા વગર સપ્ટેમ્બર ૨૦૨૫ માં નિવૃત્ત થશે. જો વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્ટેન્શન ના મળે તો નવા DGP મનોજ અગ્રવાલ બની શકે છે. પછી સિનિયરમાં IPS સમશેરસિંહ પણ આવે છે, અત્યારે તેઓ ડેપ્યુટેશન ઉપર હોવાથી તેમની DGP બનવાની સંભાવના નહીવત છે. પછી સિનિયરમાં IPS ડૉ. KLN રાવ પણ આવી શકે છે.

Published on: 30th June, 2025
તો શું રાજ્ય ના નવા DGP બનશે મનોજ અગ્રવાલ?
Published on: 30th June, 2025
આજે (૩૦ જુન, ૨૦૨૫) ગુજરાત રાજ્યના વર્તમાન DGP વિકાસ સહાય નિવૃત્ત થઈ રહ્યા છે. જો DGP વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્ટેન્શન મળે તો એમના પછીના સિનિયર IPS મનોજ અગ્રવાલ DGP બન્યા વગર સપ્ટેમ્બર ૨૦૨૫ માં નિવૃત્ત થશે. જો વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્ટેન્શન ના મળે તો નવા DGP મનોજ અગ્રવાલ બની શકે છે. પછી સિનિયરમાં IPS સમશેરસિંહ પણ આવે છે, અત્યારે તેઓ ડેપ્યુટેશન ઉપર હોવાથી તેમની DGP બનવાની સંભાવના નહીવત છે. પછી સિનિયરમાં IPS ડૉ. KLN રાવ પણ આવી શકે છે.
Vikas Sahay 30 જુને થશે નિવૃત્ત, રાજ્ય સરકાર આપી શકે છે એક્સટેન્શન!
Vikas Sahay 30 જુને થશે નિવૃત્ત, રાજ્ય સરકાર આપી શકે છે એક્સટેન્શન!

ગુજરાતના DGP વિકાસ સહાય 30 જૂને સેવા નિવૃત થવા જઈ રહ્યા છે. તેઓ સાથે ગુજરાત રાજ્યમાં બે સિનિયર IPS ઓફિસર સેવા નિવૃત્ત થઇ રહ્યા છે. જેમાં વિવેક શ્રીવાસ્તવ અને વિકાસ સહાયનો સમાવેશ થાય છે. રાજ્યમાં નવા પોલીસ વડાની નિમણૂક અંગે ચર્ચાઓ તેજ બની છે. વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળવાની શક્યતાઓ પણ ચર્ચાઈ રહી છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ હવે સરકાર નવા DGP માટે કાર્યવાહી શરૂ કરશે. પોલીસ વડાનું સ્થાન કોણ સંભાળશે તેને લઈને હવે અટકળો તેજ થઇ રહી છે.

Published on: 29th June, 2025
Vikas Sahay 30 જુને થશે નિવૃત્ત, રાજ્ય સરકાર આપી શકે છે એક્સટેન્શન!
Published on: 29th June, 2025
ગુજરાતના DGP વિકાસ સહાય 30 જૂને સેવા નિવૃત થવા જઈ રહ્યા છે. તેઓ સાથે ગુજરાત રાજ્યમાં બે સિનિયર IPS ઓફિસર સેવા નિવૃત્ત થઇ રહ્યા છે. જેમાં વિવેક શ્રીવાસ્તવ અને વિકાસ સહાયનો સમાવેશ થાય છે. રાજ્યમાં નવા પોલીસ વડાની નિમણૂક અંગે ચર્ચાઓ તેજ બની છે. વિકાસ સહાયને ત્રણ મહિનાનું એક્સટેન્શન મળવાની શક્યતાઓ પણ ચર્ચાઈ રહી છે. રથયાત્રા પૂર્ણ થયા બાદ હવે સરકાર નવા DGP માટે કાર્યવાહી શરૂ કરશે. પોલીસ વડાનું સ્થાન કોણ સંભાળશે તેને લઈને હવે અટકળો તેજ થઇ રહી છે.
ભ્રષ્ટાચાર કૌભાંડમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવાની ધરપકડ
ભ્રષ્ટાચાર કૌભાંડમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવાની ધરપકડ

ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામોમાં રૂ. 7.30 કરોડના મનરેગા કૌભાંડમાં તાજેતરમાં મહત્ત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. 26 જૂને કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવાને ગીર સોમનાથથી અને 27 જૂને તેમના પુત્ર દિગ્વિજય જોટવાને ભરૂચ એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સાથે હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની પણ ધરપકડ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, હીરા જોટવા અને તેમના પરિવારજનોના ખાતામાં ખોટા જોબકાર્ડ અને મટીરીયલ વિના રકમ ટ્રાન્સફર કરાઈ હતી. હીરા જોટવાના નામે જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓ મનરેગાનું કામ સંભાળતી હતી. દિગ્વિજય જોટવા તાજેતરમાં જ સુપાસી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાયા હતા, અને બે દિવસ પહેલાં જ તેઓએ વિજયની ઉજવણી પણ કરી હતી. આરોપીઓ સામે કોર્ટમાં રજૂઆત બાદ છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.

Published on: 27th June, 2025
ભ્રષ્ટાચાર કૌભાંડમાં કોંગ્રેસના ઉપાધ્યક્ષ હીરા જોટવાની ધરપકડ
Published on: 27th June, 2025
ભરૂચ જિલ્લાના આમોદ, જંબુસર અને હાંસોટ તાલુકાના 56 ગામોમાં રૂ. 7.30 કરોડના મનરેગા કૌભાંડમાં તાજેતરમાં મહત્ત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. 26 જૂને કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવાને ગીર સોમનાથથી અને 27 જૂને તેમના પુત્ર દિગ્વિજય જોટવાને ભરૂચ એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આ સાથે હાંસોટ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની પણ ધરપકડ થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, હીરા જોટવા અને તેમના પરિવારજનોના ખાતામાં ખોટા જોબકાર્ડ અને મટીરીયલ વિના રકમ ટ્રાન્સફર કરાઈ હતી. હીરા જોટવાના નામે જલારામ અને મુરલીધર એન્ટરપ્રાઇઝ નામની એજન્સીઓ મનરેગાનું કામ સંભાળતી હતી. દિગ્વિજય જોટવા તાજેતરમાં જ સુપાસી ગ્રામ પંચાયતના સરપંચ તરીકે ચૂંટાયા હતા, અને બે દિવસ પહેલાં જ તેઓએ વિજયની ઉજવણી પણ કરી હતી. આરોપીઓ સામે કોર્ટમાં રજૂઆત બાદ છ દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.
ગુજરાત પોલીસમાંથી રાજનેતા બનેલા અડીખમ નેતાઓ.
ગુજરાત પોલીસમાંથી રાજનેતા બનેલા અડીખમ નેતાઓ.

આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલ સામે ભવ્ય જીત મેળવી છે. ગોપાલ ઇટાલિયા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્ય બનનાર પાંચમા નેતા બન્યા છે. તેમની પહેલા સી.આર. પાટિલ 2009માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા, જેઠા ભરવાડ 1998માં, ભવાન ભરવાડ 2002માં અને શ્યામજી ચૌહાણ 2012માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.

Published on: 25th June, 2025
ગુજરાત પોલીસમાંથી રાજનેતા બનેલા અડીખમ નેતાઓ.
Published on: 25th June, 2025
આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલ સામે ભવ્ય જીત મેળવી છે. ગોપાલ ઇટાલિયા ગુજરાત પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્ય બનનાર પાંચમા નેતા બન્યા છે. તેમની પહેલા સી.આર. પાટિલ 2009માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા, જેઠા ભરવાડ 1998માં, ભવાન ભરવાડ 2002માં અને શ્યામજી ચૌહાણ 2012માં પ્રથમ વખત ધારાસભ્ય બન્યા હતા.
કોંગ્રેસના નવા પ્રમુખ તરીકેનો કારભાર શૈલેષ પરમારને સોંપાયો.
કોંગ્રેસના નવા પ્રમુખ તરીકેનો કારભાર શૈલેષ પરમારને સોંપાયો.

કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રમુખપદે થી રાજીનામું આપ્યું. કોંગ્રેસના નવા પ્રમુખ તરીકેનો કારભાર શૈલેષ પરમારને સોંપાયો. વર્તમાનમાં તેઓ અમદાવાદની દાણીલીમડા મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે. તેઓ કોંગ્રેસમાંથી ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨માં ચૂંટાયા હતા.

Published on: 23rd June, 2025
કોંગ્રેસના નવા પ્રમુખ તરીકેનો કારભાર શૈલેષ પરમારને સોંપાયો.
Published on: 23rd June, 2025
કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે પ્રમુખપદે થી રાજીનામું આપ્યું. કોંગ્રેસના નવા પ્રમુખ તરીકેનો કારભાર શૈલેષ પરમારને સોંપાયો. વર્તમાનમાં તેઓ અમદાવાદની દાણીલીમડા મતવિસ્તારમાંથી ધારાસભ્ય છે. તેઓ કોંગ્રેસમાંથી ૨૦૧૨, ૨૦૧૭ અને ૨૦૨૨માં ચૂંટાયા હતા.
newskida .in
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
© 2025 News Kida. All rights reserved.