
ભાવ વધારા મામલે હિંમતનગરમાં સાબર ડેરી આગળ ઘેરાવ કરતા ઈજાગ્રસ્ત એક પશુપાલકનું મોત.
Published on: 15th July, 2025
સાબર ડેરી આગળ પ્રદર્શન કરી રહેલા પશુપાલકોના આક્રોશનું મુખ્ય કારણ ગયા વર્ષે સાબર ડેરીએ વધારા પેટે 602 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેના લીધે 17%થી વધુ ભાવ વધારો મળ્યો હતો. આ ચાલુ વર્ષે આ આંકડો ઘટાડીને માત્ર 500 કરોડ રૂપિયા કરી દેવાયો છે, જેના પરિણામે ભાવ વધારો ઘટી ગયો છે.
ભાવ વધારા મામલે હિંમતનગરમાં સાબર ડેરી આગળ ઘેરાવ કરતા ઈજાગ્રસ્ત એક પશુપાલકનું મોત.

સાબર ડેરી આગળ પ્રદર્શન કરી રહેલા પશુપાલકોના આક્રોશનું મુખ્ય કારણ ગયા વર્ષે સાબર ડેરીએ વધારા પેટે 602 કરોડ રૂપિયા ફાળવ્યા હતા, જેના લીધે 17%થી વધુ ભાવ વધારો મળ્યો હતો. આ ચાલુ વર્ષે આ આંકડો ઘટાડીને માત્ર 500 કરોડ રૂપિયા કરી દેવાયો છે, જેના પરિણામે ભાવ વધારો ઘટી ગયો છે.
Published at: July 15, 2025