અસ્વસ્થ: ઉજાગરો - પુત્રની આદતોથી પિતાની ચિંતા અને આખરે થિયેટરમાં JOB મળતા રાતનો રાજા બન્યો.",
અસ્વસ્થ: ઉજાગરો - પુત્રની આદતોથી પિતાની ચિંતા અને આખરે થિયેટરમાં JOB મળતા રાતનો રાજા બન્યો.",
Published on: 24th February, 2026

કેશવલાલ પુત્ર ધનજીના મોડા આવવા અને બેકારીથી અસ્વસ્થ હતા. ઠપકો આપતા ધનજી ઘર છોડી ગયો. નોકરીના પ્રયત્નો છતાં નિષ્ફળ રહેતા, તેને થિયેટરમાં MANAGERની JOB મળી, પણ રાત્રિપાળી હોવાથી કેશવલાલની ચિંતા યથાવત રહી, ધનજી રાતનો રાજા બન્યો."