સદગુરુ જગ્ગી વાસુદેવ અને Gautam Adani ની કચ્છના મહારાણી પ્રીતિદેવી સાથે ભુજમાં મુલાકાત.
સદગુરુ જગ્ગી વાસુદેવ અને Gautam Adani ની કચ્છના મહારાણી પ્રીતિદેવી સાથે ભુજમાં મુલાકાત.
Published on: 10th March, 2026

Adani ગ્રુપના ચેરમેન Gautam Adani અને સદગુરુ જગ્ગી વાસુદેવે કચ્છના મહારાણી પ્રીતિદેવી સાથે મુલાકાત કરી. આ દરમિયાન કચ્છના વિકાસ અને સંસ્કૃતિમાં રાજપરિવારના યોગદાનને બિરદાવ્યું. માંડવી રોડ પર હેલીપેડ પર હેલિકોપ્ટર ઉતરતા ખબર પડી કે Gautam Adani અને સદગુરુ ભુજની મુલાકાતે આવ્યા છે. આ મુલાકાતને સામાજિક વર્તુળોમાં ગૌરવપૂર્ણ ગણાવવામાં આવી રહ્યું છે.