ભારતે કૃષિ અને ડેરી સેક્ટરમાં અમેરિકાને કોઈ છૂટ આપી નથી: પીયુષ ગોયલ.
ભારતે કૃષિ અને ડેરી સેક્ટરમાં અમેરિકાને કોઈ છૂટ આપી નથી: પીયુષ ગોયલ.
Published on: 08th February, 2026

અમેરિકા સાથેના વેપાર કરારથી ખેડૂતોને નુકસાનના આક્ષેપોને પીયુષ ગોયલે નકાર્યા. ભારતે કૃષિ અને ડેરી ક્ષેત્રમાં GM ઉત્પાદનો, અનાજ, ચોખા, પોલ્ટ્રી, સોયાબીન સહિતની વસ્તુઓમાં USAને કોઈ છૂટછાટ આપી નથી. USA ભારત પાસેથી કેળાની આયાત કરશે, જેના પર શૂન્ય ટેરિફ લાગશે.