બેન્કોમાં દાવો વગરની થાપણોમાં વધારો: ₹૮૫૦૦૦ કરોડથી વધુની થાપણો પડી છે.
બેન્કોમાં દાવો વગરની થાપણોમાં વધારો: ₹૮૫૦૦૦ કરોડથી વધુની થાપણો પડી છે.
Published on: 08th February, 2026

બેન્કોમાં દાવા વગરની થાપણો માટે થાપણદારોને પ્રોત્સાહિત કરવાથી ડિસેમ્બરમાં ₹1000 કરોડથી વધુનું પેઆઉટ થયું. અંદાજે વ્યાજ સહિત ₹85000 કરોડની થાપણ દેશની BANKS પાસે પડી છે. ગયા વર્ષના ઓક્ટોબરથી દર મહિને દાવામાં વધારો થઈ રહ્યો છે. RBI આ બાબતે જાગૃત છે અને યોગ્ય પગલાં લઇ રહી છે.