વિદેશ વેપાર બંધ થતા બાસમતી ચોખાના ભાવમાં 10% ઘટાડો
વિદેશ વેપાર બંધ થતા બાસમતી ચોખાના ભાવમાં 10% ઘટાડો
Published on: 06th March, 2026

ઈરાન કટોકટીને લીધે નિકાસમાં વિક્ષેપ પડતા, Indian Rice Exporters Federation એ સરકારને ટેકા માટે રજૂઆત કરી. કન્ટેનરની અછત, જહાજો રદ થવા અને લોજિસ્ટિક ખર્ચમાં વધારાથી નિકાસકારો મુશ્કેલીમાં છે. આંતરરાષ્ટ્રીય નૂર દરમાં 18-20%નો વધારો થયો છે. Gulf દેશોમાં વીમા પ્રીમિયમ પણ વધ્યું છે.