અનન્યા પાંડે: હું બે વાર લગ્નવિધિ કરીશ - ઉદયપુર અને ટાપુ પર! ભાવના પાંડેએ મેનુ જણાવ્યું.
અનન્યા પાંડે: હું બે વાર લગ્નવિધિ કરીશ - ઉદયપુર અને ટાપુ પર! ભાવના પાંડેએ મેનુ જણાવ્યું.
Published on: 06th February, 2026

અભિનેત્રી અનન્યા પાંડે બે વાર લગ્ન કરશે: એક વાર ઉદયપુરમાં અને બીજી વાર કોઈ ટાપુ પર. તેની માતા ભાવના પાંડેએ એક ટીવી કાર્યક્રમમાં પુત્રીના લગ્નનું મેનુ reveal કર્યું. ફિલ્મી દુનિયામાં પરિવારનો સપોર્ટ મહત્વનો છે અને અનન્યા પાંડે lucky છે કે તેને ચંકી પાંડે અને ભાવના પાંડે જેવો સુખી પરિવાર મળ્યો છે.