ખેડૂત મૃત્યુ પામ્યો, પણ ભ્રષ્ટાચાર જીવતો રહ્યો.
ખેડૂત મૃત્યુ પામ્યો, પણ ભ્રષ્ટાચાર જીવતો રહ્યો.
Published on: 25th April, 2026

ગાંધીનગરમાં એક ટ્રસ્ટે મરણ પામેલા ખેડૂતને જીવિત દર્શાવી બોગસ વેચાણ કરારથી ગેરકાયદેસર સ્કૂલ ઉભી કરી. મંજૂરી વિના બાંધકામ થયું છતાં સરકારે માન્યતા આપી. 26 વર્ષથી ચાલતી આ SCHOOL ના ઓડિટમાં પણ ભૂલો છુપાઈ. એક જ BUILDING માં બે ટ્રસ્ટથી ચાલતી SCHOOL માં 800 વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે. ટ્રસ્ટીઓએ કરોડોની જમીન પચાવી પાડી છે, જે સામે ખેડૂતના વારસદારો કાયદાકીય લડત લડી રહ્યા છે.