લખતરના સરઘળા ડેમની ફીડર કેનાલ સફાઈ અને પાક નુકસાની વળતર માટે ખેડૂતોનું આવેદન.
લખતરના સરઘળા ડેમની ફીડર કેનાલ સફાઈ અને પાક નુકસાની વળતર માટે ખેડૂતોનું આવેદન.
Published on: 28th July, 2026

લખતરના ખેડૂતોએ સરઘળા ડેમની વર્ષો જૂની ફીડર કેનાલોની સફાઈ તેમજ ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત યોગ્ય જાળવણીની માંગ કરી છે. કેનાલોમાંથી પાણી ખેતરોમાં ઘૂસી જતા પાકને થયેલા નુકસાન માટે સર્વે કરાવી તાત્કાલિક વળતર ચૂકવવાની પણ ખેડૂતોએ મામલતદારને આવેદન દ્વારા રજૂઆત કરી છે. આ કામગીરી સરળતાથી પાણીના નિકાલ માટે પણ જરૂરી છે.