શેત્રુંજીમાં માછલીઓના મોત: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની તપાસ શરૂ
શેત્રુંજીમાં માછલીઓના મોત: પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની તપાસ શરૂ
Published on: 19th May, 2026

અમરેલીના શેત્રુંજી નદીમાં હજારો માછલીઓના મોત બાદ સામાજિક કાર્યકરની રજૂઆત પર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પાણીના સેમ્પલ લઈ તપાસ શરૂ કરી છે. વડી ડેમમાંથી છોડાયેલા પાણી બાદ ઝેરી પદાર્થો ભળ્યાની આશંકા સાથે વૈજ્ઞાનિક તપાસની માંગ કરાઈ છે. તપાસ રિપોર્ટ બાદ વધુ ખુલાસા થવાની શક્યતા છે.