યુદ્ધ વચ્ચે ફસાયેલા ગુજરાતીઓ: BAPS સંતોની મદદથી 2 દેશોની બોર્ડર પાર કરી 1500 km જોખમી પ્રવાસથી બચ્યા.
યુદ્ધ વચ્ચે ફસાયેલા ગુજરાતીઓ: BAPS સંતોની મદદથી 2 દેશોની બોર્ડર પાર કરી 1500 km જોખમી પ્રવાસથી બચ્યા.
Published on: 17th March, 2026

એક દેશથી બીજા દેશ જતાં યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ફસાયેલા ગુજરાતીઓને BAPS મંદિર અને બ્રહ્મવિહારી સ્વામીએ મદદ કરી. કુવૈતમાં ફસાયેલા આ ગ્રુપમાં બાળકો, વૃદ્ધો અને મહિલાઓ હતી, જેમને BAPS એ કુવૈતથી સાઉદી અરેબિયા બોર્ડર ક્રોસ કરાવી, 1500 km બસમાં જોખમી પ્રવાસ કરાવી જેદ્દાહ પહોંચાડ્યા. જ્યાં અસલમભાઇ કાઝી અને તેમની ટીમે હોટલમાં જમવાની અને આરામની વ્યવસ્થા કરી. પછી તેઓને અમદાવાદ એરપોર્ટ સુધી મદદ કરી હતી. આ રીતે BAPS એ નિઃસ્વાર્થ સેવા કરી.