UNમાં ભારતે પાકિસ્તાન પર ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ બનાવવા બદલ પ્રહાર કર્યો.
UNમાં ભારતે પાકિસ્તાન પર ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ બનાવવા બદલ પ્રહાર કર્યો.
Published on: 17th March, 2026

ભારતે UNમાં પાકિસ્તાનને ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ બનાવવા બદલ આકરા શબ્દોમાં ફટકાર લગાવી. ભારતના સ્થાયી પ્રતિનિધિ પી.એ કહ્યુ કે પાકિસ્તાન પડોશી દેશો વિરુદ્ધ કાલ્પનિક વાર્તાઓ બનાવવા માટે માહેર છે. UNમાં ભારતે પાકિસ્તાનને આતંકવાદ અને લઘુમતીઓના અધિકારોના મુદ્દે પણ ઘેર્યું હતું અને તેને પોતાની ભૂમિ પર આતંકવાદને ખતમ કરવાની સલાહ આપી હતી.