પર્શિયન ગલ્ફમાં 2000 ભારતીય નાવિકો ફસાયા.
પર્શિયન ગલ્ફમાં 2000 ભારતીય નાવિકો ફસાયા.
Published on: 17th March, 2026

હિમાચલના કેપ્ટન રમણે વીડિયોમાં કહ્યું, અમેરિકા-ઇઝરાયલ યુદ્ધના કારણે 2000 ભારતીય સહિત 20,000 નાવિકો ભયભીત છે. યુદ્ધના લીધે 500-700 જહાજો ફસાયા છે. અમેરિકા અને ઇઝરાયલ સાથે લિંક ધરાવતા શિપ પર હુમલા થાય છે. ઇરાન પર્શિયન ગલ્ફમાંથી અન્ય દેશોના ઓઇલ ટેન્કરને જવા દેવા માંગતું નથી. કેપ્ટને સરકારને હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે.