ચૂંટણી પંચની રાજ્યના અધિકારીઓ સાથે બેઠક: મતદાર ચકાસણી, બિહારે આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે ગણવાનો આદેશ જારી કર્યો.
ચૂંટણી પંચની રાજ્યના અધિકારીઓ સાથે બેઠક: મતદાર ચકાસણી, બિહારે આધાર કાર્ડને ૧૨મા દસ્તાવેજ તરીકે ગણવાનો આદેશ જારી કર્યો.
Published on: 10th September, 2025

દિલ્હીમાં CEO જ્ઞાનેશ કુમાર સહિત ચૂંટણી પંચના અધિકારીઓની રાજ્ય ચૂંટણી અધિકારીઓ સાથે બેઠકમાં દેશભરમાં મતદાર યાદીની SIR એટલે કે મતદાર ચકાસણીની તૈયારીઓ પર ચર્ચા થઈ. કમિશને બિહાર પછી SIR સમગ્ર દેશમાં લાગુ કરવાની વાત કરી. ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને બહાર કાઢવાનો હેતુ છે. સુપ્રીમ કોર્ટે આધારને ઓળખનો પુરાવો ગણાવ્યો છે, નાગરિકતાનો નહીં.