માનવતા મહેકાઈ: પરિવારથી વિખૂટા પડેલા દિવ્યાંગનું પુનઃમિલન.
માનવતા મહેકાઈ: પરિવારથી વિખૂટા પડેલા દિવ્યાંગનું પુનઃમિલન.
Published on: 17th March, 2026

મુંબઈના મિલિંદ માણિક દાવંડેનું જય જલારામ સેવા ટ્રસ્ટે કાઉન્સેલિંગ કરી પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું. મિલિંદ 3 માસથી ખોવાયેલા હતા, જે જાદર પોલીસને મળ્યા. ત્યારબાદ તેઓને જય જલારામ સેવા ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ આશ્રમ હિંમતનગરમાં આશરો મળ્યો. કાઉન્સેલિંગ દરમિયાન સરનામું મળતા પરિવારે દિવ્યાંગ ભાઈને ઓળખી કાઢ્યો અને ખુશીથી આંસુ રોકી શક્યા નહીં.