
દાહોદમાં વાવાઝોડા સાથે વરસાદ વીજળી પડતા ત્રણ વ્યક્તિના મોત
Published on: 15th June, 2025
દાહોદ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે ગરમી અને બફારાના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે દાહોદ શહેર તેમજ જિલ્લામાં ઢળતી સાંજે ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડતાં અનેક સ્થળોએ વીજપોલ તેમજ વૃક્ષ ધરાશાયી થતા વિવિધ માર્ગો અવરોધિત થયા હતા. વીજપોલ પડી જતા અડધા શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો અને આફતરુપી આકાશી વીજળી પડવાથી ૩ ના મોત અને બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયો છે.
દાહોદમાં વાવાઝોડા સાથે વરસાદ વીજળી પડતા ત્રણ વ્યક્તિના મોત

દાહોદ શહેરમાં છેલ્લા બે ત્રણ દિવસથી ભારે ગરમી અને બફારાના લીધે લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ત્યારે આજે દાહોદ શહેર તેમજ જિલ્લામાં ઢળતી સાંજે ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડતાં અનેક સ્થળોએ વીજપોલ તેમજ વૃક્ષ ધરાશાયી થતા વિવિધ માર્ગો અવરોધિત થયા હતા. વીજપોલ પડી જતા અડધા શહેરમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો અને આફતરુપી આકાશી વીજળી પડવાથી ૩ ના મોત અને બે લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયો છે.
Published at: June 15, 2025
Read More at ગુજરાત સમાચાર