ટીમમાંથી ડ્રોપ થવા અંગે સૂર્યકુમાર યાદવનો ખુલાસો
ટીમમાંથી ડ્રોપ થવા અંગે સૂર્યકુમાર યાદવનો ખુલાસો
Published on: 29th August, 2026

ભારતીય T20 ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટીમાંથી અચાનક બાદ થવા અંગે આખરે મૌન તોડ્યું છે. તેમણે જણાવ્યું કે, T20 વર્લ્ડ કપ 2026 સુધી ટીમનું નેતૃત્વ કરવાનો તેમનો વિચાર હતો, પરંતુ સિલેક્ટર્સનો દ્રષ્ટિકોણ અલગ હતો. અજિત અગરકરની આગેવાની હેઠળની પસંદગી સમિતિએ તેમને સ્પષ્ટ કહ્યું હતું કે ભવિષ્યની યોજનાઓને ધ્યાનમાં રાખીને આગળ વધવાનો સમય આવી ગયો છે. સતત શ્રેણી અને વર્લ્ડ કપ જીત્યા છતાં આ અચાનક પરિવર્તનથી તેમને નિરાશા થઈ છે.