સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત, IND vs SL ટેસ્ટ સિરીઝમાં કોણ લેશે જગ્યા?
સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત, IND vs SL ટેસ્ટ સિરીઝમાં કોણ લેશે જગ્યા?
Published on: 08th August, 2026

શ્રીલંકા પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાને જસપ્રીત બુમરાહ બાદ યુવા બેટ્સમેન સાઈ સુદર્શનની ઈજાના કારણે મોટો ઝટકો લાગ્યો છે. જમણા પગમાં સ્ટ્રેસના કારણે તે શ્રીલંકા સામેની 2 મેચની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. આ સ્થિતિમાં, તેની જગ્યા ભરવા માટે ત્રણ ખેલાડીઓ, સરફરાઝ ખાન, ઋતુરાજ ગાયકવાડ અને શ્રેયસ અય્યર, મજબૂત દાવેદાર છે. આ ખેલાડીઓના આંકડા અને ઘરેલું ક્રિકેટમાં તેમના પ્રદર્શન પર એક નજર કરીએ.