સૂર્યકુમાર બાદ કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન?
સૂર્યકુમાર બાદ કોણ બનશે ટીમ ઈન્ડિયાનો નવો T20 કેપ્ટન?
Published on: 04th June, 2026

BCCI સૂર્યકુમાર યાદવને T20 કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય કરી શકે છે. હેડ કોચ ગૌતમ ગંભીર સાથે મળીને પસંદગી સમિતિએ આ નિર્ણય T20 વર્લ્ડ કપ જીતવા છતાં સૂર્યાના ફોર્મ અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને લીધો છે. નવા કેપ્ટન માટે 5 ખેલાડીઓ મુખ્ય દાવેદાર છે: શ્રેયસ અય્યર, શુભમન ગિલ, રજત પાટીદાર, તિલક વર્મા અને હાર્દિક પંડ્યા. આ ખેલાડીઓએ IPL માં પોતાની કેપ્ટનશીપ અને પ્રદર્શનથી પ્રભાવિત કર્યા છે.