દુર્વાસા મુનિની યુક્તિથી પાંડવોના પ્રાણ બચાવ્યા!
દુર્વાસા મુનિની યુક્તિથી પાંડવોના પ્રાણ બચાવ્યા!
Published on: 08th August, 2026

જ્યારે દુર્યોધન મરવા પડ્યો હતો, ત્યારે તેના પ્રાણ જતા નહોતા. અશ્વત્થામાને કહેતાં દુર્યોધને પાંડવોને મારવાની વાત કરી. કૃષ્ણને ચિંતા થતાં તેઓ દુર્વાસા મુનિ પાસે ગયા અને પાંડવોને બચાવવા વિનંતી કરી. મુનિએ જૂઠું ન બોલવાની શરત મૂકી. કૃષ્ણે પાંડવોને એક ખાડામાં છુપાવી, ઉપર પાટિયું મૂકી મુનિને તપ કરવા કહ્યું. અશ્વત્થામા આવ્યા ત્યારે મુનિએ કહ્યું કે પાંડવો તેમના પગ નીચે છે, જેથી ડરીને અશ્વત્થામા ત્યાંથી ચાલ્યો ગયો.