પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક
પાવન શ્રાવણ માસમાં રાશિ અનુસાર કરો મહાદેવને અભિષેક
Published on: 20th August, 2026

શ્રાવણ માસ મહાદેવને સમર્પિત છે. ત્યારે મેષથી મીન રાશિ એમ 12 રાશિ અનુસાર મહાદેવને શું અર્પણ કરવાથી અથવા તો કયાં પદાર્થથી અભિષેક કરવાથી મનની મનોકામના પૂર્ણ થાય છે. મેષ રાશિએ પંચામૃતથી, વૃષભે અત્તરથી, મિથુને શેરડીના રસથી, કર્ક રાશિએ ભાંગ મિશ્રિત દૂધથી, સિંહ રાશિએ ગોળના જળથી, કન્યા રાશિએ શેરડીના રસથી, તુલા રાશિએ દૂધ અને સાકરથી, વૃશ્ચિકે પંચામૃતથી, ધન રાશિએ કેસરવાળા દૂધથી, મકર રાશિએ જળથી, કુંભ રાશિએ મધવાળા પાણીથી, અને મીન રાશિએ પંચામૃત, દહીં, દૂધ અને પીળા ફૂલથી મહાદેવનો અભિષેક કરવો જોઈએ.