જૈનાચાર્ય યશોવર્મસૂરીજી મહારાજનો અંકલેશ્વરમાં ભવ્ય પ્રવેશ, સામૈયું યોજાયું.
જૈનાચાર્ય યશોવર્મસૂરીજી મહારાજનો અંકલેશ્વરમાં ભવ્ય પ્રવેશ, સામૈયું યોજાયું.
Published on: 21st May, 2026

અંકલેશ્વર જૈન સંઘમાં ગચ્છાધિપતિ જૈનાચાર્ય શ્રીમદ્ વિજય યશોવર્મસૂરીશ્વરજી મહારાજાના પ્રથમ પ્રવેશથી ઉત્સાહનો માહોલ સર્જાયો. સામૈયા સાથે નગરપ્રવેશ બાદ મહારાજે વ્યાખ્યાનમાં સ્વાર્થપૂર્ણ સંબંધો ટાળી સ્નેહપૂર્ણ સંબંધો કેળવવા પર ભાર મૂક્યો.