શિરવાણ ગામનો ચૂંટણી બહિષ્કાર.
શિરવાણ ગામનો ચૂંટણી બહિષ્કાર.
Published on: 19th April, 2026

જૂનાગઢના શિરવાણ ગામમાં મતદાન મથક દૂર ખસેડાતા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે પોલિંગ બૂથ 6 કિમી દૂર અમૃતવેલ ખસેડાયું છે, જેનાથી 300 મતદારોના અધિકાર પર જોખમ છે. રાષ્ટ્રપતિએ સીદી સમાજના લોકોને બોલાવીને સન્માન આપ્યું હતું, ત્યારે તંત્ર દ્વારા મતદાન મથકની સુવિધા કેમ નહીં? ગામમાં બૂથ નહીં તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.