નેતાજીઓના પ્રોટોકોલ જળવાતા નથી, મંત્રીઓને સન્માન આપો: સરકારનો પરિપત્ર એટલે GADની સૂચના.
નેતાજીઓના પ્રોટોકોલ જળવાતા નથી, મંત્રીઓને સન્માન આપો: સરકારનો પરિપત્ર એટલે GADની સૂચના.
Published on: 26th February, 2026

ગુજરાતના સામાન્ય વહીવટી વિભાગ (GAD) દ્વારા MP, MLA અને મંત્રીઓના પ્રોટોકોલ અંગે સૂચના અપાઈ છે. મંત્રીઓના જિલ્લા પ્રવાસ દરમિયાન તેમનું સ્વાગત સુસંગઠિત રીતે થાય તે જરૂરી છે. જનપ્રતિનિધિઓને રાહ જોવડાવ્યા વગર મુલાકાત આપવી તેમજ નેતાઓના પ્રોટોકોલનું પાલન થાય તે સુનિશ્ચિત કરવું. GADનો આ પરિપત્ર કાર્યક્રમોને સુવ્યવસ્થિત કરવાનો આશય ધરાવે છે.