ગાંધીનગરના તમામ વોર્ડમાં 'મન કી બાત, ટિફિન કે સાથ' કાર્યક્રમ યોજાયો.
ગાંધીનગરના તમામ વોર્ડમાં 'મન કી બાત, ટિફિન કે સાથ' કાર્યક્રમ યોજાયો.
Published on: 30th March, 2026

ગાંધીનગર શહેરના 11 વોર્ડમાં PM મોદીના 'મન કી બાત'ના 132 એપિસોડ અંતર્ગત 'મન કી બાત, ટિફિન કે સાથ' કાર્યક્રમ યોજાયો. જેમાં ભાજપા અધ્યક્ષ, ધારાસભ્યો અને મેયર સહિત કાર્યકર્તાઓએ ટિફિન ભોજન સાથે PMના વિચારો સાંભળ્યા અને સંગઠનાત્મક માર્ગદર્શન મેળવ્યું. આ કાર્યક્રમમાં બુથ સ્તર સુધીના કાર્યકર્તાઓ જોડાયા હતા.