108 દિવસના જેલવાસ બાદ AAP નેતા ઘરે પરત
108 દિવસના જેલવાસ બાદ AAP નેતા ઘરે પરત
Published on: 03rd February, 2026

AAP નેતા રાજુ કરપડા 108 દિવસના જેલવાસ બાદ બહાર આવ્યા, તેમણે જણાવ્યું કે ખેડૂતો માટે જેલમાં રહ્યા પણ સરકાર મનોબળ તોડી શકી નથી. ખેડૂતો માટે લડવાનો જુસ્સો વધ્યો છે. જેલવાસ દરમિયાન રણનીતિ ઘડવાનો સમય મળ્યો. કાર્યકરો અને શુભેચ્છકોનો આભાર માન્યો અને જ્યાં સુધી શરીરમાં જીવ છે ત્યાં સુધી ખેડૂતો માટે લડતા રહીશું. મોટી સંખ્યામાં કાર્યકરો અને સ્નેહીજનોએ રાજુ કરપડાને મળવા માટે ઉજવણી કરી.