અખાત્રીજે સોનામાં રૂ. 16,000 કરોડ અને ચાંદીમાં રૂ. 4,000 કરોડના વેચાણનો અંદાજ.
અખાત્રીજે સોનામાં રૂ. 16,000 કરોડ અને ચાંદીમાં રૂ. 4,000 કરોડના વેચાણનો અંદાજ.
Published on: 19th April, 2026

અખાત્રીજે ભારતમાં સોના-ચાંદીની માંગ વધવાની શક્યતા છે. CAIT ના અંદાજ મુજબ દેશભરમાં સોનાનું વેચાણ આશરે રૂ. 16,000 કરોડ અને ચાંદીનું વેચાણ લગભગ રૂ. 4,000 કરોડ થવાની સંભાવના છે.