પાલીતાણાના પાંડેરીયામાં દીપડો પકડાતા ગ્રામજનોમાં ખુશી, વન વિભાગે દીપડાને સુરક્ષિત જંગલમાં છોડ્યો.
પાલીતાણાના પાંડેરીયામાં દીપડો પકડાતા ગ્રામજનોમાં ખુશી, વન વિભાગે દીપડાને સુરક્ષિત જંગલમાં છોડ્યો.
Published on: 14th March, 2026

ભાવનગરના પાલીતાણાના પાંડેરીયામાં દીપડાનો ભય હતો. દીપડાના રહેણાંક વિસ્તારમાં આંટાફેરાથી ગ્રામજનોમાં ડર હતો. વન વિભાગે કાર્યવાહી કરી દીપડાને પાંજરે પૂર્યો. લોકમાગને પગલે વન વિભાગે કાર્યવાહી કરી, પાંજરા ગોઠવ્યા. દીપડો પાંજરે પુરાતા ભય દૂર થયો, લોકોએ તંત્રનો આભાર માન્યો.