ધરતીનું રક્ષણ અને જન-આરોગ્યનું જતન.
ધરતીનું રક્ષણ અને જન-આરોગ્યનું જતન.
Published on: 24th March, 2026

રાસાયણિક પ્રદૂષણ સામે ધરતીનું રક્ષણ અને જન-આરોગ્ય માટે પ્રાકૃતિક ખેતી શ્રેષ્ઠ વિકલ્પ છે. ગુજરાત સરકાર પ્રાકૃતિક કૃષિને વેગ આપી રહી છે, જે શુદ્ધ વાતાવરણ અને સ્વસ્થ જીવનશૈલી તરફનું પગલું છે. આથી જમીનમાં ભેજ સંગ્રહવાની શક્તિ વધે છે. આ કૃષિ પદ્ધતિમાં માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ખેતી થઈ શકે છે. જેનાથી ખેતી ખર્ચમાં ઘટાડો થાય છે. Expertsના મતે ગાયના છાણમાં 300 કરોડ સૂક્ષ્મજીવો હોય છે.