નેહરુના 4 વાહન, PMના 50!
નેહરુના 4 વાહન, PMના 50!
Published on: 14th May, 2026

અંગ્રેજોની બ્લુ બુક, જે બંધારણીય નથી, તે આજે પણ નેતાઓ સુરક્ષા પાછળ કરોડો ખર્ચે છે. PMની સુરક્ષા માટેના નિયમો બ્લુ બુકથી નક્કી થાય છે, જે અંગ્રેજોએ શરૂ કરી હતી. લાલ બહાદુર શાસ્ત્રી સાદગી માટે જાણીતા હતા, તેમના કાફલામાં માત્ર ૩ વાહનો રહેતા હતા, જે આજના PMના 50 વાહનોથી તદ્દન વિપરીત છે.