ખાડી યુદ્ધની અસરથી ટ્રાન્સપોર્ટ ભાડામાં 20% અને તેલમાં રૂ. 400નો વધારો થયો.
ખાડી યુદ્ધની અસરથી ટ્રાન્સપોર્ટ ભાડામાં 20% અને તેલમાં રૂ. 400નો વધારો થયો.
Published on: 29th March, 2026

વેપારીઓ અનુસાર, અનાજની ગાડીઓના ભાડામાં 20% સુધીનો વધારો થયો છે, જેના લીધે રિટેલમાં અનાજના ભાવો વધ્યા છે. યુદ્ધ લાંબું ચાલશે તો અનાજ સહિતની વસ્તુઓના ભાવોમાં વધારો આવી શકે છે, જેથી લોકોએ જીવન જરૂરિયાતની વસ્તુઓનો સંગ્રહ કરવાનું શરૂ કર્યું છે. ગેસની અછતથી ફરસાણના ભાવ વધ્યા છે અને ટિફિન સર્વિસમાં પણ રૂ.40 સુધીનો વધારો થયો છે. લોકોએ તેલના ડબ્બાનો સંગ્રહ કરતાં ભાવ વધ્યા.