પ્રાકૃતિક માટીથી બનેલા ગણેશજીના વિસર્જનનું સૃષ્ટિ-કલ્યાણ સાથે જોડાણ
પ્રાકૃતિક માટીથી બનેલા ગણેશજીના વિસર્જનનું સૃષ્ટિ-કલ્યાણ સાથે જોડાણ
Published on: 13th September, 2026

ભગવાન શ્રીગણેશ જીવનમાં સદ્ગુણો જાગૃત કરે છે. પ્રાચીન કાળમાં, પ્રાકૃતિક માટી અને કુદરતી રંગોથી બનેલી પ્રતિમાઓનું ભાદરવા મહિનામાં નદીઓમાં વિસર્જન થતું. આ માટી અને નિર્માલ્ય નદીના કાંપમાં ભળી, કાંપવાળી માટી બની, જે બીજ અંકુરણ અને વૃક્ષોના વિકાસમાં મદદરૂપ થાય છે. પિતૃપક્ષમાં પક્ષીઓને અન્ન આપવાથી બીજ ફેલાય છે. આ સમગ્ર પ્રક્રિયા સૃષ્ટિ-કલ્યાણનો સંદેશ આપે છે.