મોદી-શાહ સંસદમાં ગેરહાજર
મોદી-શાહ સંસદમાં ગેરહાજર
Published on: 05th August, 2026

ચોમાસુ સત્ર દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની સંસદમાં ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ તેમની ટીકા કરતા કહ્યું કે, તેમણે સંસદમાં આવીને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. બીજી તરફ, યુવાનોને ધ્યાનમાં રાખીને RSSના સરસંઘચાલક મોહન ભાગવત મુંબઈમાં 'India's International Movement to United Nations' (IIMUN) ના કાર્યક્રમમાં યુવાનોને સંબોધશે. તામિલનાડુમાં DMK નેતા ઉદયનિધી સ્ટાલિનની ધરપકડ અને કોર્ટના અભિવ્યક્તિની સ્વતંત્રતા પરના મંતવ્યો પણ સમાચારમાં છે. ઈઝરાયલના PM નેતન્યાહુએ ભારત સાથેના મજબૂત સંબંધો પર ભાર મૂક્યો છે, જ્યારે આમિર ખાનને ધમકીના કેસમાં પોલીસને મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે.